હા મિત્રો,
દિવાળી વેકેશન પછી 23/11/2020 ના રોજ થી સરકાર શાળાઓ ખોલવાનું વિચારી રહી છે. તેમાં નીચે પ્રમાણે ધ્યાનમાં લેવાનુ રહેશે.
1. દરેક શાળાએ, સ્ટાફે અને વિદ્યાર્થીઓએ કોરોના બીમારીને ધ્યાનમાં રાખીને સરકારની બધી જ ગાઇડલાઇન નું ચુસ્ત પણે પાલન કરવું પડશે.
વિદ્યાર્થીને શાળામાં મોકલવો કે નહિ તે નિર્ણય વાલીએ કરવાનો રહેશે.
વાલીએ પોતાના બાળકને શાળામાં મોકલવા બાબતનો મંજૂરી પત્ર આપવાનો રહેશે.
શાળા ઓડ - ઈવન પધ્ધતિથી ચાલશે.
વધુ સંખ્યા વાળી શાળાઓ બે પાળીમાં ચાલી શકે.
શાળામાં હાજરીને મહત્વ આપવામાં આવશે નહિ.
વિદ્યાર્થી ઈચ્છે તો ઘેર રહીને પણ અભ્યાસ કરી શકશે.
વધુ માહિતી માટે આ પેપર કટીંગ વાંચો....