Main menu

234

123

શાળાઓ ખુલશે કે નહિ ?



 હા મિત્રો,

દિવાળી વેકેશન પછી 23/11/2020 ના રોજ થી સરકાર શાળાઓ ખોલવાનું વિચારી રહી છે. તેમાં નીચે પ્રમાણે ધ્યાનમાં લેવાનુ રહેશે. 

1. દરેક શાળાએ, સ્ટાફે અને વિદ્યાર્થીઓએ  કોરોના બીમારીને ધ્યાનમાં રાખીને સરકારની બધી જ ગાઇડલાઇન નું ચુસ્ત પણે પાલન કરવું પડશે.

વિદ્યાર્થીને શાળામાં મોકલવો કે નહિ તે નિર્ણય વાલીએ કરવાનો રહેશે. 

વાલીએ પોતાના બાળકને શાળામાં મોકલવા બાબતનો મંજૂરી પત્ર આપવાનો રહેશે.

શાળા ઓડ - ઈવન પધ્ધતિથી ચાલશે. 

વધુ સંખ્યા વાળી શાળાઓ બે પાળીમાં ચાલી શકે.

શાળામાં હાજરીને મહત્વ આપવામાં આવશે નહિ.

વિદ્યાર્થી ઈચ્છે તો ઘેર રહીને પણ અભ્યાસ કરી શકશે.

વધુ માહિતી માટે આ પેપર કટીંગ વાંચો....