મિત્રો,
ધોરણ 12 ભૂગોળ અને તત્વજ્ઞાન વિષયની નિદાન કસોટી હમણાં 8 થી 12 જુલાઈ 2021 સુધીમાં લેવાઈ ગઈ. આજે 21 તારીખે હું આ બંને કસોટીઓનું પેપર સોલ્યુશન શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે મૂકી રહ્યો છું. આ સોલ્યુશન મૂકવાનો હેતુ ફક્ત શિક્ષક મિત્રોને યોગ્ય માર્ગદર્શન મળે તે છે. વિદ્યાર્થી મિત્રોએ નિદાન કસોટીના જવાબો લખી શાળામાં જમા કરાવી દીધા છે. એવા દરેક વિદ્યાર્થીઓ પોતે લખેલા જવાબો સાચા છે કે ખોટા તેનો અંદાજ મેળવી શકે તથા જો કોઈ કચાશ રહી હોય તો આ સોલ્યુશનમાંથી માર્ગદર્શન મેળવીને ભવિષ્યની એકમ કસોટીઓ તથા અન્ય શાળાકીય પરીક્ષામાં સારુ પ્રદર્શન કરી શકે તથા પેપર સ્ટાઇલ સુધારી શકે એ હેતુથી આ પેપર સોલ્યુશન અહીં મૂકવામાં આવ્યું છે. આ પેપર સોલ્યુશનનો બીજે કોઈ જગ્યાએ દુરુપયોગ કરવો નહીં. જો કોઈ વ્યક્તિ એવું કરશે તો તે પોતે ગુનેગાર ગણાશે.
ધોરણ 12 ભૂગોળ નિદાન કસોટીનું સોલ્યુશન અહી નીચે આપેલ છે.