શાળાઓ ખોલવા માટે નો સમય આખરે સરકારે નક્કી કરી લીધો અને આખરે નિર્ણય પણ થઈ ગયો.
નીચેના પરિપત્ર માં જુઓ કે શાળાઓ કેવી રીતે ખુલશે અને કેવા કેવા નિયમોનું પાલન કરવું પડશે ?
શાળામાં આવવા માટે બાળકોની હાજરી ફરજિયાત નથી.
શાળામાં આવવા માટે બાળકના વાલીએ પોતાના બાળકની મંજૂરી આપવી પડશે.
વાલીએ પોતાના બાળકને પોતાના જોખમે શાળામાં મોકલવો પડશે.
બાળક ની બીમારી બાબતે સંપૂર્ણ જવાબદારી વાલીની જ રહેશે.
અઠવાડિયામાં ત્રણ દિવસ શાળામાં આવવાનું રહેશે.
બાકીના ત્રણ દિવસ દરેક બાળકે ઘેર એસાઈમેન્ટ અને તૈયારી કરવી પડશે.
પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ-પેરા મેડિકલ કોલેજો બધા વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવશે.
ગ્રેજ્યુએટ અને એન્જિનિયરિંગ ના વિદ્યાર્થીઓ માટે ફાઇનલ વર્ષ ના વિદ્યાર્થીઓને જ કોલેજો શરૂ કરાશે.
અન્ય નિયમો ની જાણકારી મેળવવા માટે નીચેની પીડીએફ ફાઈલ પર ક્લિક કરો.