Main menu

234

123

ધોરણ 12 મનોવિજ્ઞાન, વિભાગ E માટેના મોસ્ટ IMP પ્રશ્નો Gseb, ગુજરાતી મીડીયમ, ગુજરાત બોર્ડ

 મિત્રો, અહીં માર્ચ 2023 ની પરીક્ષા આવી રહી છે, તો પાસ થવા માટે અને વધુ સારા માર્ક્સ લાવવા માટે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં વિભાગ  E ખૂબ જ ઉપયોગી વિભાગ છે. આ વિભાગમાં પાંચ ગુણના  પ્રશ્નો પુછાય છે. કુલ 25 ગુણનો આ વિભાગ દરેક વિદ્યાર્થીઓ માટે પુરા ગુણ લાવવા માટે ખૂબ જ મહત્વનો છે. દરેક વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈ.એમ.પી. IMP પ્રશ્નો અહીં રજૂ કરું છું. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે.

Best of luck 👍👍👍

ધોરણ 12 મનોવિજ્ઞાન

વિભાગ E માટેના મોસ્ટ IMP પ્રશ્નો

પ્રકરણ 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ

1.    ધ્રાણેન્દ્રિય પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી વિગતે સમજાવો

2.    ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો.

૩.    ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો.

4.    પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો.

5.    દૃષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો.

6.    ત્વચા અને સ્પર્શ સંવેદનની આકૃતિ સહ વિગતે સમજ આપો.

7.    ઊંડાઈના પ્રત્યક્ષીકરણના અનેત્રિય સંકેતોની સમજૂતી આપો

8.    ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો..


પ્રકરણ 2 શીખવાની ક્રિયા

1.    થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફળશ્રુતિ સમજાવો.

2.    પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો.

૩.    સી.ટી. મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તારથી સમજાવો.

4.    સ્કીનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો.

5.    કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી બે લાકડી વાળો પ્રયોગ સવિસ્તાર સમજાવો.

પ્રકરણ 3 બુદ્ધિ

1.    પ્રતિભાસંપન્નના લક્ષણો વર્ણવો.

2.    ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો.

૩.    બુદ્ધિની કોઈપણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો.

4.    સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં જી-G અને એસ-S ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો.

5.    જે પી દાસના સિદ્ધાંતમાં PASS ની સમજૂતી આપો.

6.    મનોદુર્બળતાના લક્ષણો સમજાવો.

7.    બુદ્ધિનો અર્થ સમજાવી તેની વ્યાખ્યા આપો.

8.    ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત સમજાવો.

પ્રકરણ 7 સલાહ અને મનોપચાર

1.    સલાહની વ્યાખ્યા આપી, સલાહના સોપાનો સ્પષ્ટ કરો.

2.    સલાહની આચારસંહિતા વિશે નોંધ લખો.

૩.    રોજર્સના અભિગમ વિશે નોંધ લખો.

4.    અષ્ટાંગ યોગના પગથિયા વર્ણવો.

5.    ભાવાતીત ધ્યાન વિશે નોંધ લખો.

6.    મનોપચારના અભિગમ તરીકે મનોવિશ્લેષણાત્મક અભિગમની સમજૂતી આપો.

7.    મનોપચારના અભિગમ તરીકે "વર્તનોપચાર અભિગમ"ની સમજૂતી આપો.

પ્રકરણ 8. પર્યાવરણ અને વર્તન

1.    માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સવિસ્તર સમજાવો.

2.    માનવવર્તન પર પર્યાવરણની અસરો વર્ણવો.

૩.    માનવવર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો.

4.    પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો સમજાવો.

5.    "ગ્રીનહાઉસ અસર" ની વિગતે ચર્ચા કરો.

Quiz 1 ધોરણ 12 મનોવિજ્ઞાન પ્રકરણ 1 " સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ "ની ક્વિઝ, Gseb Board, GSEB Quiz 1

પ્રકરણનાં મુદ્દા

શિક્ષણ, શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાહો, અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન દ્વારા શિક્ષણ, આંતરસૂઝ દ્વારા શિક્ષણ
પ્રકરણનાં મુદ્દા

શિક્ષણ, શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાહો, અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન દ્વારા શિક્ષણ, આંતરસૂઝ દ્વારા શિક્ષણ

ધોરણ 12 ભૂગોળ આદર્શ ઉત્તરવહી, શ્રેષ્ઠ જવાબવહી, બોર્ડનું પેપર કેવી રીતે લખવું તેની પદ્ધતિ સાથેનું સમ્પૂર્ણ હાથથી લખેલું પેપર

 મિત્રો,

ધોરણ 12 ભૂગોળ વિષયનું પેપર સોલ્યુશન શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે મૂકી રહ્યો છું. આ સોલ્યુશન મૂકવાનો હેતુ ફક્ત વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે તે છે. વિદ્યાર્થીઓ પોતે સારુ પેપર લખતા જ હશે. પણ જો કોઈ કચાશ રહી હોય તો આ સોલ્યુશનમાંથી માર્ગદર્શન મેળવીને ભવિષ્યની બોર્ડની પરીક્ષામાં સારુ પ્રદર્શન કરી શકે તથા પેપર સ્ટાઇલ સુધારી શકે એ હેતુથી આ પેપર સોલ્યુશન અહીં મૂકવામાં આવ્યું છે. આ પેપર સોલ્યુશનનો બીજે કોઈ જગ્યાએ દુરુપયોગ કરવો નહીં. જો કોઈ વ્યક્તિ એવું કરશે તો તે પોતે ગુનેગાર ગણાશે.

ધોરણ 12 ભૂગોળની આદર્શ ઉત્તરવહી

ધોરણ 12 ભૂગોળ, વિભાગ E માટેના મોસ્ટ IMP પ્રશ્નો Gseb, ગુજરાતી મીડીયમ, ગુજરાત બોર્ડ

 

મિત્રો, અહીં માર્ચ 2023 ની પરીક્ષા આવી રહી છે, તો પાસ થવા માટે અને વધુ સારા માર્ક્સ લાવવા માટે ધોરણ 12 ભૂગોળમાં વિભાગ  E ખૂબ જ ઉપયોગી વિભાગ છે. આ વિભાગમાં પાંચ ગુણના પાંચ પ્રશ્નો પુછાય છે. કુલ 25 ગુણનો આ વિભાગ દરેક વિદ્યાર્થીઓ માટે પુરા ગુણ લાવવા માટે ખૂબ જ મહત્વનો છે. દરેક વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં રજૂ કરું છું. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે.

Best of luck 👍👍👍

ધોરણ 12 ભૂગોળ

વિભાગ E માટેના મોસ્ટ IMP પ્રશ્નો

પ્રકરણ 2 માનવ વસ્તી

1.  વસ્તી ગીચતા અસર કરતા પરિબળો જણાવી ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો.

2.   વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવી આર્થિક પરિબળોની ચર્ચા કરો.

3.   માનવ વિકાસ એટલે શું ? માનવ વિકાસનું માપન સમજાવો.


પ્રકરણ 5 પરિવહન

1.   ભારતના મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ચર્ચા કરો.

2.   વિશ્વના મુખ્ય સડક માર્ગો જણાવો.

3.   વિશ્વના મુખ્ય રેલમાર્ગોની ચર્ચા કરો.

4.   વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો ચર્ચો.

5.   ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો જણાવો.

6.   પરિવહન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ જણાવો.


પ્રકરણ 8 માનવ વસાહતો

1.  ગ્રામીણ વસાહત એટલે શું? ગ્રામીણ વસાહતોના પ્રકારો જણાવી દરેક સમજાવો.

2.   શહેરી વસાહતોનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ સમજાવો.

3.   શહેરીકરણની સમસ્યાઓની ચર્ચા કરો.


પ્રકરણ 9 કુદરતી સંસાધનો


1.   જળ સંસાધન એટલે શું? તે સંબંધી સમસ્યાઓ અને ઉકેલ જણાવો.

2.   ભૂમિ સંસાધનના ઉપયોગ જણાવી, ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ જણાવો.

3.   ખનીજતેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યાઓ અને ઉકેલ સમજાવો.

4.   "માનવ સંસાધન" વિગતે સમજાવો.


પ્રકરણ 10.  વૈશ્વિક સમસ્યાઓ- ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં

1.   જળ પ્રદૂષણ સમજાવી જળ પ્રદૂષણની અસરો જણાવો.

2.    પ્રદૂષણ અટકાવવાના ઉપાયોની ચર્ચા કરો.

3.   ગરીબી એટલે શું તે સમજાવી ગરીબી દૂર કરવાના ઉપાયો જણાવો.

4.    ભૂખમરો વિશે સમજાવો અને તે દૂર કરવાના ઉપાયો ચર્ચો.

5.   ઘન કચરો પેદા થવાના કારણો અને તેની સમસ્યાઓ તથા નિકાલ સમજાવો.

6.   જૈવિક કચરા વિશે સમજાવી તેના નિકાલ બાબતે ચર્ચા કરો.

Page 1 of 44123...44Next »Last